KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ના નવાગામ નર્સરી મુકામે વન વિભાગ દ્વારા વન વિકાસ કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૨ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નવાગામ નર્સરી મુકામે વન વિકાસ કાર્યક્રમ અંતર્ગત લોક સંગઠન ચલાલી વેજલપુર રેન્જ નાં ગોધરા વન વિભાગ દ્વારા આજરોજ તાલીમ અને સહાય યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જંગલ ખાતાના આર.એફ.ઓ. એમ.એમ પરમાર તથા ભારતીય જનતા પાર્ટીના અનુસુચિત જાતિના જીલ્લા ઉપાધ્યક્ષ સોમાભાઈ મેધવાલ સાથે જંગલ ખાતાનો સ્ટાફ અને ગામના આગેવાનો અને મોટીસંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અને જંગલ ખાતા દ્વારા ગ્રામ્યજનો ને પાણીની બોતલ,પેન,બેગ,નોટબુક નું વિતરણ સાથે ભોજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button