GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગર ખાતે મારવાડી સમાજ દ્વારા રામદેવપીર ભગવાન ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

તારીખ ૨૦/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મહા સુદ અગિયારસના પવિત્ર દિવસે કાલોલ નગરમાં મારવાડી સમાજ અને રામદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષે રામદેવજી ભગવાન ની શોભા યાત્રા કાઢવામાં આવે છે શોભા યાત્રા ના આગલે દિવસે ભજન નો કાર્યક્રમ યોજાયો હતો.ચાલુ વર્ષે ઈન્દિરા નગર વિસ્તારમાંથી ડીજે ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમાજના તમામ આગેવાનો વડીલો અને યુવાનો મહિલાઓ જોડાયા હતા શોભાયાત્રા બાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button