AVASANNONDH-BESNU

પત્રકાર યોગેશ રંગપરીયા ના પિતાશ્રી રમેશભાઈ મકનભાઈ રંગપરીયા નું દુઃખદ અવસાન

સ્મશાન યાત્રા તારીખ 26/2/24 ના રોજ સવારે 7:30 કલાકે

મોરબી ચક્રવાત ન્યુઝ ચેનલના પત્રકાર યોગેશ રંગપરીયા ના પિતાશ્રી રમેશભાઈ મકનભાઈ રંગપરીયા નું દુઃખદ અવસાન તારીખ 25/2/24 ના રોજ થયું છે.

સ્મશાન યાત્રા તારીખ 26/2/24 ના રોજ સવારે 7:30 કલાકે તેમના નિવસસ્થાને મોરબી લિલાપર કેનાલ રોડ રામકો બંગલો પાછળ સનરાઈઝ એપારમેન્ટ ખાતેથી નીકળશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button