GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ નો વાર્ષીક સ્નેહ મિલન સમારોહ યોજાશે.

તારીખ ૦૧/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ નો વાર્ષીક સ્નેહ મિલન સમારોહ આગામી ૧૦ મી ડિસેમ્બરે કાલોલ ના સિદ્ધનાથ મહાદેવ મંદીર ખાતે યોજાશે જ્ઞાતિના પ્રમુખ રિતેશભાઈ પંડ્યા ના જણાવ્યા મુજબ છેલ્લા એકવીસ વર્ષ થી જ્ઞાતિજનોનો મિલન સમારોહ યોજાય છે. જેમા માતાજીની નવચંડી, સમાજના સીનીયર સીટીઝનો નુ સન્માન, નિવૃત્ત કર્મચારીઓ નુ સન્માન, તેજસ્વી વિદ્યાર્થીઓનુ સનમાન અને વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદ ના કાર્યક્રમો યોજવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button