તા.૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: સરકારી આઈ.ટી.આઈ. ગોંડલ ખાતે સી.ટી.એસ. ઓગસ્ટ – ૨૦૨૩ માં પાસ થનાર સર્ટીફાઇડ તાલીમાર્થીઓ માટે આગામી તા.૧૨/૧૦/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોન્વોકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી. સબસ્ટેશન બાજુમાં ગોંડલ ખાતે આવેલ શ્રી એમ.બી.આઇ.ટી.આઇ. ખાતે આયોજિત આ સેમિનારમાં સંસ્થાના તમામ તાલીમાર્થીઓએ તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહેવા આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








