ARAVALLIBHILODA

ભિલોડા : શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ખાતે તત્સત્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડાનું વિદ્યાદાન કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા : શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ખાતે તત્સત્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડાનું વિદ્યાદાન કરવામાં આવ્યું

શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા તા.ભિલોડા માં આજરોજ તત્સત્ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ અને મણીભાઈ હેમજીભાઈ પટેલ પરિવાર તરફથી શાળાના ધોરણ 9અને 10 ના 80 વિદ્યાર્થીઓ અને આશ્રમશાળા ના ધોરણ 6 થી 8 ના 50 વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ આઠ ચોપડાનું વિદ્યાદાન કરવામાં આવ્યું આ તબક્કે ટ્રસ્ટના મણી દાદા, હિતેશભાઈ, પીન્ટુભાઇ,ભરતભાઈ, તેમજ નરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તેમજ શાળા સ્ટાફ મિત્રો દ્વારા અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકોને વિદ્યાદાનમાં સહાય રૂપ થવા બદલ મણી દાદા તેમજ તેમની સાથે આવેલા મિત્રોનું શાબ્દિક તેમજ સાલ થી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરવા બદલ સંસ્થા અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..

[wptube id="1252022"]
Back to top button