GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની શુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું

તા.૨૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: અત્યારે ગરમી ની સીઝન વધુ પડતી ભયંકર ગરમી ને ધ્યાન માં લઇને લોકો ને રાહત મળે તે માટે નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટ માં આવેલ ભુપેન્દ્રરોડ બાલાજી મંદિર ખાતે ની:શુલ્ક છાશ નું વિતરણ કરવામાં આવ્યું

આ પ્રોગ્રામ નું આયોજન નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ કમલેશભાઈ પાટડિયા,અજયભાઈ માંડલિયા, અશોકભાઈ જોશી, કાજલબેન, ઉત્તમભાઈ,ધૈયભાઈ, સહિત ના કાર્યકરોએ આ કાર્યક્રમ ને ભેગા રહી ને પ્રોગ્રામ કર્યો હતો….

[wptube id="1252022"]








