
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે, હકીકતમાં પાન કાર્ડનો ઉપયોગ નાણાંકીય લેવડ- દેવડ અથવા તો પછી ટેક્સ માટે કરવામાં આવતી હોય છે. આ જ રીતે આધાર કાર્ડને એક જરુરી આઈડી પ્રૂફ છે. તેનો ઉપયોગ ખાનગી અને સરકારી કામકાજ માટે કરવામાં આવે છે.
આવામાં સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત કરી દીધુ છે. લિંક કરવા બાબતે સરકાર તરફથી કેટલીયે વખત ડેડલાઈન પણ આપવામાં આવી હતી. આજે અમે તમને કહીશું કે ક્યા લોકોને પાન કાર્ડ લિંક કરવાની જરુરીયાત નથી.
કેટલાક લોકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરુરીયાત નથી. જેમા 80 વર્ષથી વધુ ઉંમરના લોકો સમાવેશ થાય છે. આ સિવાય અધિનિયમ મુજબ જેની પાસે ભારતની નાગરિકતા નથી તેમને પાન કાર્ડને લિંક કરવાની જરુરીયાત નથી.

[wptube id="1252022"]









