HALVADMORBIMORBI CITY / TALUKO

બિપરજોય વાવાઝોડાના પગલે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આશ્રયસ્થાન ઉભુ કરવામાં આવ્યું

સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આશ્રયસ્થાન ઉભુ કરવામાં આવ્યું છે.

જે અન્વયે હળવદ ઇન્ચાર્જ મામલતદારશ્રી ચિંતન આચાર્યએ આ આશ્રય સ્થાનની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અને ત્યાં સ્થળાંતરિત થયેલ લોકો સાથે વાતચીત કરી તેમને કોઈ અગવડ ન પડે તે બાબતે ચોકસાઈ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button