GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાકાનેર હાફ મર્ડર ના ગુનાના 14 આરોપી નો નિર્દોષ છુટકારો

WANKANER:વાકાનેર હાફ મર્ડર ના ગુનાના 14 આરોપી નો નિર્દોષ છુટકારો

વાંકાનેર માં 2011 માં સામ સામે ફરિયાદ થયેલ હોઈ જેમાં સે. કે. નં.52/2011 ના કામે કેસ ચાલવા માટે મોરબી ના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા, આ ગુના માં 14 આરોપી વિરુદ્ધ આઈ પી સી કલમ 307 વીગેરે ની કલમ અન્વયે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો આ કેસ નામ. કોર્ટ માં ચાલી જતા નામ. કોર્ટે 14 આરોપી ને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ

આ કેસ ચાલવા માટે મોરબી ના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા વકીલશ્રી ની ધારદાર દલીલો તથા નામ. હાઈ કોર્ટ તથા નામ. સુપ્રીમ કોર્ટ ના જજમેટો રજુ કરેલા તેને ધિયાને લઇ મોરબી ના મહે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા તમામ આરોપી ને શંકા નો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ.

હાલના કેસ માં મોરબી ના સીનીયર ધરાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા, તથા યુવા વકીલશ્રી દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયેલ હતા.

[wptube id="1252022"]
Back to top button