
MORBI:મોરબી રેખાબેન મોહનભાઈ પરમારનું દુઃખદ અવસાન- બેસણું

મોરબી : રેખાબેન મોહનભાઈ પરમાર તે કમલેશભાઈ પરમારના માતૃશ્રી તેમજ મિતના દાદીમાંનું તા. ૨૧ ને મંગળવારના રોજ દુખ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન પખાલી શેરી, નહેરુ ગેઇટ અંદર, વાસંગજી દાદાના મંદિર પાસે મોરબી ખાતે રાખેલ છે
[wptube id="1252022"]








