GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI -ABVP મોરબી દ્વારા રાજકોટ મોલ માં આગની દુર્ઘટના માં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

ABVP મોરબી દ્વારા રાજકોટ મોલ માં આગની દુર્ઘટના માં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા ગઈ કાલે રાજકોટ TRP મોલ ખાતે બનેલી દુર્ઘટના માં લગભગ 28 જેટલા લોકો મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button