GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:જળ સંસાધનોને સ્વચ્છ બનાવવાના હેતુથી મોરબીના રાજાવડલા પાણીના ટાંકા સહિતની સાફ સફાઈ કરાઈ

જળ સંસાધનોને સ્વચ્છ બનાવવાના હેતુથી મોરબીના રાજાવડલા પાણીના ટાંકા સહિતની સાફ સફાઈ કરાઈ

 

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીમાં રાજાવડલા ખાતે પાણીનો ટાંકો તેમજ તેની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લાના જળ સંસાધનો સ્વચ્છ બને નદી-તળાવ સહિતના પાણીના સ્ત્રોત સ્વચ્છ બને અને ત્યાં ગંદકી ફેલાય નહીં તેમજ પાણી પણ સ્વચ્છ બને તેવા હેતુથી પાણીના સ્ત્રોત તેમજ તેમની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબીમાં રાજાવડલા ગામ ખાતે પાણીનો ટાંકો, હવાડો તેમજ તેની આજુબાજુના વિસ્તારોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button