GUJARATMORBIWANKANER

વાંકાનેરના પંચાસીયા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષકની બદલી થતા બાળકોને ભોજન કરાવી વિદાય લીધી

વાંકાનેરના પંચાસીયા પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષકની બદલી થતા બાળકોને ભોજન કરાવી વિદાય લીધી

વાંકાનેર તાલુકાના પંચાસિયા પ્રાથમિક શાળામાં નોકરી કરતા હિરેનભાઈ ઠાકર ની બદલી થતાં તેણે શાળાના બાળકોને ભોજન કરાવી શાળામાંથી ભારે હૈયે વિદાય લીધી હતી. આ સમયે તેને શાળા પરિવાર વતી સાલ ઓઢાડી સન્માન કરી વિદાય આપી હતી.

[wptube id="1252022"]
Back to top button