GUJARATMORBIMORBI CITY / TALUKO

Jodiya:અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવતનું અવસાન, સોમવારે બેસણું

અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવતનું અવસાન, સોમવારે બેસણું


અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તારીખ ૩૦-૦૩-૨૦૨૪ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૦૧-૦૪-૨૦૨૪ ને સોમવારે નિવાસસ્થાને ગામ અંબાલા તા. જોડિયા મુકામે રાખેલ છે લી.પરેશભાઈ કુબાવત-૯૯૭૮૫ ૬૪૨૨૨
દિનેશભાઈ કુબાવત ,રઘુરામભાઈ કુબાવત-૯૮૭૯૨ ૩૩૦૯૦

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button