HALVADMORBIMORBI CITY / TALUKO

વાવાઝોડાની અસરના કારણે હળવદ દશામાં મંદિર નજીક સ્ટ્રીટલાઈટ નો થાંભલો મૂળમાંથી તુટ્યો

વાવાઝોડાની અસરના કારણે હળવદ દશામાં મંદિર નજીક સ્ટ્રીટલાઈટ નો થાંભલો મૂળમાંથી તુટ્યો

વાવાઝોડાની અસર હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી હતી જેમાં અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાસાઈ થવા વીજપોલ ધરાસાઈ થવા તેમજ પત્ર ઉડવાની ઘટનાઓ સામે આવી હતી જેમાં વધુ એક ઘટના જોવા મળી હતી હળવદ દશામાં મંદિર નજીક નગરપાલિકાનો થાંભલો મૂળમાંથી તૂટ્યો હતો? જો તાત્કાલિક ધોરણે તેની કામગીરી કરવામાં નહીં આવે તો કોઈ જાન હાની સર્જાય તો નવાઈ નહીં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવી જરૂરી

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button