GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા ના સજનપર ગામે અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ભાવભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું

ટંકારા તાલુકાના સજનપર ગામે અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું ભાવભેર સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું

ટંકારા તાલુકાના સજનપર ગામે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશ નું ભાવભેર સ્વાગત અને પુજન કરવામાં આવ્યું હતું. આ કળશ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રામભક્તો હાજર રહ્યા હતા નાની બાળાઓ દ્વારા પૂજીત અક્ષત કળશનું સામૈયુ કરવામાં આવ્યું હતું આ સામૈયા દરમિયાન પ્રભુ શ્રી રામ ના નારા થી સમગ્ર સજનપર ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ભવ્ય રામજીમંદિર બની રહ્યું છે તેનાથી ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને 22 જાન્યુઆરી એ દિવાળી જેમ ઉજવવા જણાવેલ હતું.

[wptube id="1252022"]
Back to top button