
વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ગીરીશકુમાર સરૈયાની નિમણુંક
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી વાંકાનેરમાં નગરપાલીકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયાની રાજુલા ખાતે બદલી થયેલ ત્યારબાદ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ૪૨ જેટલા ચીફ ઓફિસરોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા જેમા રાજુલા ખાતે ફરજ બજાવતા ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયાને ફરી મોરબી જિલ્લામાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફ઼િસર તરીકે મુકવામાં આવ્યા છે
[wptube id="1252022"]