MORBI:ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૩ મી જન્મજયંતિ નિમિતે પુસ્તક નુ વિતરણ વિનામૂલ્ય કરવામા આવ્યું

MORBI:ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૩ મી જન્મજયંતિ નિમિતે પુસ્તક નુ વિતરણ વિનામૂલ્ય કરવામા આવ્યું

ભારતીય બંધારણ ના ઘડવૈયા, વિશ્વવિભૂતિ, મહામાનવ, ભારતરત્ન, બોધિસ્તવ, નારી મુક્તિદાતા, કરોડો શોષિત વંચિતો ના ઉદ્ધારક ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૩ મી જન્મજયંતિ નિમિતે સમાજ ઉધારકતા માટે આજ રોજ સો ઓરડી ચામુંડા નગર મારુતિ પ્લોટ વિસ્તાર મા મહાત્મા જ્યોતિબા ફૂલે ના વિચારો લેખિત ગુલામગીરી પુસ્તક નુ વિનામૂલ્ય વિસ્તાર ના યુવાનો દ્વારા બહુજન સમાજ મા ક્રાંતિ લાવવા માટે સોસાયટી ના રહીશો મા વિતરણ કરવામા આવ્યું જેમાં સોસાયટી ના યુવાનો આકાશભાઈ પરમાર, સાવન સોલંકી, અશ્વિન વણોલ, ક્રિશ સોલંકી, આર્યન પરમાર, મનીષ સોલંકી, ખુશાલ પરમાર, જિજ્ઞેશ પરમાર, બિમલ સોલંકી, સની મકવાણા, રિતેશ મકવાણા, નરેશ સોલંકી, હાર્દિક પરમાર, સુજલ ચૌહાણ, દેવ ચૌહાણ, પ્રિન્સ વણોલ, દિનેશ પરમાર, કિશોર પરમાર, દીપેશ પરમાર, લલિત બોસિયા, સાગર વણોલ, પંકજ સોલંકી,દેવજી મકવાણા, ના ઓ દ્વારા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજી ની જન્મજયંતી ની હર્ષભેર ઉજવણી કરવામાં આવી.









