MEHSANAVIJAPUR

વિજાપુર પોલીસે હિરપુરા ના યુવક ની આત્મહત્યા ના બનાવમાં નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી લીધા

વિજાપુર પોલીસે હિરપુરા ના યુવક ની આત્મહત્યા ના બનાવમાં નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી લીધા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના હિરપુરા ગામના તાલુકા પંચાયત ના પ્રમુખ સંત કબીર સ્કૂલ ના આચાર્ય અમીતાબેન પટેલ ના પતિ મનોજભાઈ શંકરભાઇ પટેલે વ્યાજખોરો ની ધમકી દુષપ્રેરણ ના ચક્કર ફસાઈને કરેલી આત્મહત્યા ના પગલે ના મામલે ચાર જણા રેણુસિંહ ચૌહાણ ઇલેક્ટ્રિક ના વેપારી ભરત પટેલ પિયુષ દેસાઈ સંજય દેસાઈ સામે અમીતાબેન પટેલે નોંધાયેલી ફરીયાદ બાદ પોલીસ ને સ્યુસાઇડ નોટ તપાસ દરમ્યાન પરિવાર જનો પાસેથી મળી આવ્યા નુ સામે આવ્યું હતુ, જેને લઇને પોલીસે અગાઉ બે ઈસમો રેણુસિંહ તેમજ ભરત પટેલ ને ઝડપી લીધા બાદ નાસતા ફરતા અન્ય બે આરોપીઓ પિયુષ દેસાઈ તેમજ સંજય દેસાઈ ને લાડોલ મુકામે થી આજરોજ ઝડપી પાડી પોલીસે કાયદેસર ની પ્રક્રિયા હાથ ધરી છે આ અગાઉ રેણુસિંહ ચૌહાણ તેમજ ભરત પટેલ ના કોર્ટ માં એક દિવસ ના રીમાન્ડ મેળવી ને અન્ય બે આરોપીઓ ને પોલીસે ઝડપી પાડીને તપાસ સક્રીય બનાવી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button