
સ્વ:અનિલકુમાર નવલશંકર ભટ્ટ દુઃખદ અવસાન – બેસણું
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ અનિલકુમાર નવલશંકર ભટ્ટ ઉ.વ. 83 તે મમતાબેન (ટંકારા) અને નિરાલીબેન (મોરબી) નાં પિતા તથા ભાવિનભાઈ અને ગોપાલભાઈ ઓઝા (એડવોકેટ) ના સસરા નું તારીખ ૨૭/૧૧/૨૦૨૩ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગત નું બેસણું :તારીખ ૨૯/૧૧/૨૦૨૩ ને બુધવાર ના રોજ સાંજે ૪:૦૦ થી ૫:૦૦ વાગ્યે ગોપાલભાઈ ઓઝા નાં નિવાસસ્થાન સરસ્વતી એપાર્ટમેન્ટ સત્યમ પાન વાળી શેરી સરદાર બાગ સામે રાખેલ છે.
[wptube id="1252022"]