MORBIMORBI CITY / TALUKO

મોરબી પુલ દુર્ઘટના અંગે અગત્યના સમાચાર સામે આવ્યા

ઓરેવાના માલિક જયસુખ પટેલે કરી આગોતરા જામીનની અરજી

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી છે. જયસુખ પટેલે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. મળતી માહિતી મુજબ આવતીકાલે 21 જાન્યુઆરીના રોજ આ અરજી પણ સુનાવણી કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button