MORBIMORBI CITY / TALUKO

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે બે આરોપીઓના જામીન મંજૂર કર્યા

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવ મામલે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ, ટીકીટ ક્લાર્ક, ઓરેવા ગ્રુપના મેનેજર અને સિક્યુરીટી ગાર્ડ સહિતના ૧૦ આરોપીને ઝડપી લઈને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે આરોપીઓ પૈકી ટીકીટ ક્લાર્ક મહાદેવ સોલંકી અને મનસુખ પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી જે અરજીને માન્ય રાખી હાઈકોર્ટે બંને આરોપીના જામીન મંજુર કર્યા છે જે બંને આરોપી ટીકીટ વિતરણ અને કલેક્શનના કામમાં જોડાયેલ હતા

[wptube id="1252022"]
Back to top button