BANASKANTHAPALANPUR

પાલનપુર સિંચાઇ વિભાગ નાં કારકુન નો વિદાય સમારંભ યોજાયો 

11 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર સિંચાઇ વિભાગ માં કારકુન તરીકેની ફરજ બજાવતા કાન્તિ ભાઈ ઈશ્વર ભાઈ પ્રજાપતિ  વય નિવૃત્ત થતા તેમનો  પાલનપુર વિશ્રામગૃહ ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો  જૂના ડીસાના વતની કાંતિભાઈ પ્રજાપતિ ૧૯૮૨ માં સિંચાઇ વિભાગ માં સીપુ ડેમ ખાતે કલ્લાર્ક તરીકે નિમણૂક પામ્યા હતા ત્યાર બાદ તેઓ  ચાર વર્ષ પાલનપુર રેવન્યુ વિભાગ મા ક્લાર્ક તરીકે ફરજ બજાવી અને છેલ્લે તેઓ સિંચાઇ વિભાગ પાલનપુર ખાતે કારકુન તરીકેની નિષ્ઠાપૂર્વક કામગીરી કરી સિંચાઇ વિભાગ માં સફળતા પૂર્વક  નોકરી પૂર્ણ કરી ૫૮ વર્ષે વયનીવૃત થતાં તેમનો સિંચાઇ વિભાગ નાં  ડેપ્યુટી ઇજનેર શ્રી જોષી સાહેબ નાં અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો   જેમાં સિંચાઇ વિભાગ નાં અધિકારીઓ અને પરિવાર તરફથી ફૂલ હાર  મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું  ને તેમની કામગીરીને સિંચાઇ વિભાગ નાં ડેપ્યુટી ઇજનેર જોષી સાહેબે તેમની કામગીરી ને બિરદાવી હતી   કાન્તિ ભાઈ  ને નોકરી સફળપૂર્વક પાર કરવામાં પરિવાર નો ખુબજ સહકાર  સિંહફાળો રહ્યો હતો ને તેઓએ સફળતા પૂર્વક ૫૮ વર્ષ પૂર્ણ કરી નિવૃત્ત થયા હતા.

[wptube id="1252022"]
Back to top button