
કેશોદ તાલુકામાં પસંદ થયેલ એક માત્ર PM SHRI શાળા કણેરી પ્રાથમિક શાળામાં ધો.૩ થી ૮ ના બાળકોએ સ્વનિર્મિત ગણિત – વિજ્ઞાન પર્યાવરણની કૃતિ બનાવી પ્રદર્શનમાં ભાગ લીધો હતો જેમાં ૨૯૦ વિધાર્થીઓ એ ૧૦૦ ઉપરાંત વાલીગણ હાજર રહ્યો હતો તથા અધિકારી, પધાધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા શાળાના તમામ શિક્ષકોએ ખુબ જ મહેનત કરી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય રવિકુમાર સોલંકી જણાવ્યા મુજબ આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો આજરોજ લોક વિજ્ઞાન કેદ્ર જુનાગઢ દ્વારા અંધ શ્રધ્ધા નિવારણ ના પ્રયોગો બતાવવામાં આવ્યા હતા
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









