RAJKOT

જામકંડોરણાનાં રાયડીમાં ભારે વરસાદથી મૃત્યુ પામનારના વારસદારને રૂ. ૪ લાખની સરકારી સહાય અપાઈ

તા.૨૨/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

તાજેતરના ભારે વરસાદ અને પૂરના કારણે જામકંડોરણા તાલુકાના રાયડી ગામે મૃત્યુ પામનાર સ્વ. પંકજભાઈ બાબુભાઈ રાણપરિયા ઉં.વ. ૪૦ના વારસદારને સરકારી સહાય રૂ. ૪ લાખ ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે અપાઈ હતી.

આ સહાય તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કર, મામલતદારશ્રી સાંગાણી, જિલ્લા સદસ્યશ્રી હરસુરભાઈ, આગેવાનોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button