MORBIMORBI CITY / TALUKO

મોરબી BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે સંત કીર્તન આરાધના યોજાશે

 

મોરબી મચ્છુ નદીના તટ પર નિર્માણાધિન શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના સંગીતયજ્ઞ સંતો દ્વારા સુગમ – શાસ્ત્રીય સંગીતની જુગલબંધી સાથે સંત કીર્તન આરાધના-ભજન સંધ્યા યોજાશે

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સમગ્ર ઉત્સવ દરમિયાન પોતાના સુરીલા કંઠથી લાખોને મંત્ર મુગ્ધ કરનાર BAPS સંસ્થાના સંગીતજ્ઞ સંતો મોરબીના આંગણે પધારી રહ્યા છે

આ વિશેષ સંત કીર્તન આરાધનામાં અચૂક પધારવા મોરબીના પ્રજાજનોને સસ્નેહ નિમંત્રણ છે

તારીખ : ૨૫-૨-૨૦ર૩ શનિવાર, સમય : રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦ સ્થળ : BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર, ઝુલતા પુલની બાજુમાં, મોરબી-ર નિમંત્રક : સાધુ હરિસ્મરણદાસ – સાધુ મંગલપ્રકાશદાસ

[wptube id="1252022"]
Back to top button