GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ભાટીયા સોસાયટીમાં કિશન ગીરી ગોસ્વામી એ અયોધ્યા મંદિર નું આબેહૂબ રંગોલી ચિત્ર દોર્યું

WANKANER:વાંકાનેર ભાટીયા સોસાયટીમાં કિશન ગીરી ગોસ્વામી એ અયોધ્યા મંદિર નું આબેહૂબ રંગોલી ચિત્ર દોર્યું

સમગ્ર દેશના રામ ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ક્રિયા સાથે શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 22 જાન્યુઆરી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘર ઘર દીપ ની સાથે રંગોલીના આદેશ નો સંદેશ પાઠવ્યો હતો જેના ભાગરૂપે સમગ્ર દેશ માં રામભક્તો દ્વારા શોભા યાત્રાઓ અને હર ઘર દીપ પ્રગટીયા કાર્યક્રમમાં ની સાથે રંગોલી ની ઘરના આંગણે ઉજવણી કરી રામના ભક્ત બન્યાનો પ્રકાશ આપ્યો છે તેમાં વાંકાનેર ખાતે એના ભાટિયા સોસાયટી માં બાવાજી કિશન ગોસ્વામી તે આબેહૂબ અયોધ્યા મંદિરનું ચિત્ર રંગોલી માં દોરી શ્રીરામ સાથે ધનુષ રામનું ચિત્રમાં દોરી સમગ્ર ગામ ભક્તોને અનોખો સંદેશ આપ્યો છે

[wptube id="1252022"]








