GUJARATMORBI

મોરબી પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવા સમસ્ત જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

મોરબી પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવા સમસ્ત જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

જૈનોના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ આજ તા. ૧૨ થી શરૂ થઈ તા. ૧૯ દિવસ-૮ સુધી રહેશે. આ દિવસો દરમિયાન સરકારની જાહેરાત મુજબ કતલખાના  બંધ રાખવા મા આવે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું સમસ્ત જૈન સમાજ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button