DEVBHOOMI DWARKADWARKA

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

        પ્રવાસનસાંસ્કૃતિક પ્રવૃત્તિઓવન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે.

            મંત્રીશ્રીએ દ્વારકા ખાતે શારદા પીઠાધીશ્વર જગદગુરુ  શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના જન્મોત્સવ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button