MORBI

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ૨૭ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લના પ્રવાસે

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ૨૭ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લના પ્રવાસે

 

કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે. તારીખ ૨૭/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ મોરબીના જડેશ્વર ખાતે શ્રી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાતા લોક સાંસ્કૃતિક મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button