MORBIMORBI CITY / TALUKO

ABVP મોરબી શાખા દ્વારા ચંદ્રશેખર આઝાદ જી ની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

ABVP મોરબી શાખા દ્વારા 23 જુલાઈ ચંદ્રશેખર આઝાદ જી ની જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.આજ રોજ 23 જુલાઈ ક્રાંતિ કારી ચંદ્રશેખર આઝાદ જી ની જન્મ જયંતિ નિમીતે ABVP મોરબી શાખા દ્વારા ચંદ્રશેખર આઝાદ જી ની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button