PARDIVALSAD

પારડીના રોહિણામાં આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જૂન

પારડી તાલુકાના રોહિણા ગામના કડવીબોર ફળિયું ખાતે બાળકોને જ્ઞાન સાથે પોષણ પીરસતી નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું સાંસદ ડો.કે.સી.પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શૈલેષભાઈ પટેલ, અન્ય વરિષ્ઠજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button