

સ્વ. નટવરલાલ ગોકળદાસ સોલંકી ના ધર્મ પત્નિ ગ.સ્વ. ગૌરીબેન નટવરલાલ સોલંકી ઉ.વ. ૯૨ તે બાબુલાલ ગોકળદસ સોલંકી ના ભાભી તેમજ મહેશભાઈ (હકાભાઈ) તેમજ અશોકભાઈ ના માતુશ્રી તે ઇન્ડિયન હેર સલૂન વાળા ભાવિકભાઈ. ડો.પ્રતિકભાઈ તેમજ વિક્કી ના દાદીમા આજરોજ રામચરણ પામેલ હોય ઈશ્વર ને ગમ્યુ તે ખરૂ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે સદગત ની પ્રાણ પોક બુધવારે સવારે ૦૭-૦૦ કલાકે રાખેલ છે તેમજ સદગત ની અંતિમયાત્રા સવારે ૦૮-૩૦કલાકે તેમના નિવાસ સ્થાન રઘુવીર સોસાયટી રવાપર રોડ થી ધોળેશ્વર સ્મશાને રાખેલ છે ઓમ શાંતિ મો.ન.૯૮૨૫૨૦૩૩૦૯ -૯૯૦૯૪૦૦૦૩૨

[wptube id="1252022"]








