MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના સોખડા ગામે રામદેવજી મહારાજ ના તેત્રીસ દિવ્યજ્યોત નો કાર્યક્રમ યોજાયો

વિજાપુર તાલુકાના સોખડા ગામે રામદેવજી મહારાજ ના તેત્રીસ દિવ્યજ્યોત નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સોખડા ગામે રામદેવપીર યુવક મંડળ સોખડા દ્વારા રાત્રીના સમયે રામદેવજી મહારાજ ના તેત્રીસ દિવ્યજ્યોત ના કરવામાં આવી હતી જેમાં દિવ્ય પાઠ નુ પાઠન કરવામાં આવ્યું તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ ગુરુદેવ રામદેવજી મહારાજ ના આખ્યાન નુ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં આસપાસ ના રહીશો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તિરસનો લાભ લીધો હતો રાત્રીના તેત્રીસ દિવાઓ ની રોશની કરવામાં આવતા સમગ્ર વાતાવરણ દિપાયામાન બન્યુ હતુ લોકોએ શ્રદ્ધા પૂર્વક રામદેવજી મહારાજ ની દિવ્ય જ્યોત નો આનંદ લીધો હતો

[wptube id="1252022"]
Back to top button