MORBIMORBI CITY / TALUKOTANKARA

સંઘાણી પરીવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે વાઘપર (પી.) મુકામે શ્રીહનુમંત મહાયજ્ઞ તથા સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહ મિલન યોજાશે

સંઘાણી પરીવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે વાઘપર (પી.) મુકામે શ્રીહનુમંત મહાયજ્ઞ તથા સમસ્ત સંઘાણી પરિવારનું સ્નેહ મિલન યોજાશે રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

શ્રી રોકડીયા હનુમાનજી મંદિર – વાઘપર(પી.) મુકામે સંઘાણી પરિવાર દ્વારા આગામી તા.૦૬/૦૪/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ શ્રી હનુમાન જયંતી નિમિત્તે શ્રી હનુમંત મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ અને સ્નેહ મિલન નું આયોજન કરેલ છે. તો આ શુભ પ્રસંગે સમસ્ત સંઘાણી પરિવાર ના કુટુંબીજનો એ મહાયજ્ઞ તેમજ સમૂહ પ્રસાદ માં સહભાગી થવા ખાસ નિમંત્રણ છે.
લી. રોકડીયા હનુમાનજી ટ્રસ્ટ વાઘપર(પી.) વતી

[wptube id="1252022"]
Back to top button