GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:મોરબીના વાંકાનેર તાલુકાના ચકચારી અપહરણ ગુનાના આરોપીના જામીન મંજુર કરાવતા: ફેનિલ ઓઝા

WANKANER:મોરબીના વાંકાનેર તાલુકાના ચકચારી અપહરણ ગુનાના આરોપીના જામીન મંજુર કરાવતા: ફેનિલ જે. ઓઝા

મોરબી વાંકાનેર તાલુકા પોસ્ટે વિસ્તારના ચકચારી અપહરણ ના ગુનાની ફરિયાદ થયેલ હોઈ વાંકાનેર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓ ની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યાર બાદ આરોપીઓ દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણ ના આરોપી ના શરતી જામીન મંજુર.

જેમાં આરોપી તરફે મોરબી ના વિદ્વાન વકીલ ફેનિલ જે. ઓઝા તથા વકીલ શ્રી દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપી ના જામીન મંજુર કરવામાં આવ્યા હતા.જેમાં વિદ્વાન વકીલ શ્રી ફેનિલ જે.ઓઝા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતા જે ધિયાને લઇ મોરબી ની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓ ના શરતી જમીન મંજુર કરવામાં આવેલ છે.

આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ શ્રી જગદીશભાઈ એ.ઓઝા તથા ફેનિલભાઈ જે.ઓઝા તથા યુવા વકીલ (દેવ)દેવીપ્રસાદ. કે. જોષી તથા શહેનાઝબેન ડી. સુમરા તથા એલ. આર. ગઢવી રોકાયા હતા.

[wptube id="1252022"]
Back to top button